Thursday, 5 March 2026

મનોરથો કર્યા કરે છે


इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् |
इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ||
भ.गी. 16.13

આસુરી સ્વભાવ વાળી વ્યક્તિઓ આ પ્રકારના
મનોરથો કર્યા કરે છે કે આટલી વસ્તુઓ તો મેં આજે
મેળવી લીધી અને હવે આ મનોરથને પૂરો કરીશ. આટલું
ધન તો મારી પાસે છે જ, આટલું ધન હજી પણ થઈ જશે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//