Sunday 5 February 2023

નિશ્ચિત વિજય

"મરવું અને સાધુ થવું બંને બરાબર છે" સાધુ માટે દુનિયામાં બધા જીવિત હોય શકે, પરંતુ ઘરવાળાના નામ પર કોઈ નથી હોતા. જો કોઈ હોય તો તે લગાવ છે. લગાવનો સંપૂર્ણ ત્યાગ, મોહનું સહ અસ્તિત્વ દૂર થતા જ વિજય નિશ્ચિત બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment