Tuesday 14 February 2023

જપ નો મહિમા


જ્ઞાન થી પ્રારબ્ધ નો નાશ થતો નથી.બહુ બહુ તો સંચિત અને ક્રિયમાણ 
કર્મ નો નાશ થાય છે.
પણ પ્રભુ ના "નામ" થી પ્રારબ્ધ કર્મો નો પણ નાશ થાય છે.
રામ - નામ ના પ્રતાપે વાલ્મિકી ના ત્રણે કર્મો નો નાશ થયો. અને નિષ્કર્મ 
બની ગયા.
વિધાતાના લેખ (પ્રારબ્ધ) પર મેખ મારવાની શક્તિ રામ નામ માં છે.
જપ નો આવો મહિમા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

0 comments:

Post a Comment