પ્રભુ શ્રી કૃષ્ણ ગીતાજી માં કહે છે કે - બધા યજ્ઞો માં હું જપયજ્ઞ છું.જપયજ્ઞ એ પ્રભુનું સ્વ-રૂપ છે. શ્રેષ્ઠ છે.ઈશ્વર ને મેળવવાનું એક સાધનજપયજ્ઞ છે. શાસ્ત્રોમાં જપ ને માનસિક તપસ્યા કહે છે.જપયજ્ઞ ને મંત્ર યોગ પણ કહે છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
Monday 13 February 2023
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment