Sunday 5 February 2023

કોમળ હૃદય

જો તમે તેર વર્ષ સુધી દિવસ ના તેર કલાક સારી રીતે ધ્યાન કર્યું હોય, પણ કોઈ જીવંત વ્યક્તિના દુઃખ કે દર્દનો પોકાર સાંભળી ન શકો, તો તમારા એ તેર વર્ષના ધ્યાનનું ફળ નષ્ટ પામે છે. જો ધ્યાન ધરવાથી તમારું હૃદય કોમળ કે ઋજુ ન બન્યું હોય તો એનો કોઈ મતલબ નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment