Sunday 5 February 2023

નામ - સંકીર્તન

સતયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાથી જે મુક્તિ મળતી, ત્રેતાયુગમાં મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરવાથી અને દ્વાપરયુગમાં વિધિપૂર્વક શ્રીવિષ્ણુની સેવા કરવાથી જે ફળ મળતું, તે ફળ કલિયુગમાં નામ - સંકીર્તનથી મળે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment