Sunday 5 February 2023

પરિશ્રમ કરવો

આપણી નિષ્ઠા પ્રમાણે જ આપણી આધ્યાત્મિક પ્રગતિ ની સફળતા મળે છે, એટલે જેઓને વિશેષ પ્રગતિ ની ઈચ્છા હોય તેઓએ વિશેષ પરિશ્રમ કરવો જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment