Monday 20 February 2023

પ્રભુ પ્રાગટ્ય નો ઉત્સવ

જીવનમાં રોજ પ્રભુ પ્રાગટ્ય નો ઉત્સવ કરવો જોઈએ. ઉત્સવ બહાર નહિ 
પણ હૃદય માં કરવાનો છે. હૃદય  માં ઈશ્વર પ્રગટે ત્યારે માનવી દેહમાં હોવા છતાં 
દેહનું ભાન ભૂલી જાય છે.
એક થી આઠ સુધીના અંક અષ્ટધા પ્રકૃતિના સૂચક છે નવ નો અંક એ સગુણ બ્રહ્મ નું સૂચક છે.
આઠ સુધી પ્રકૃતિ નો (માયાનો) વિસ્તાર અને તે પછી, નવ ના રૂપે પૂર્ણ બ્રહ્મ નું પ્રાગટ્ય.
ઉત્ એટલે ઈશ્વર અને સવ એટલે પ્રાગટ્ય ઈશ્વર નું પ્રાગટ્ય એ - ઉત્સવ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

0 comments:

Post a Comment