Sunday 19 February 2023

પ્રભુ વેદોથી પર છે


પ્રભુ શ્રી રામ ના જન્મ સમયે જ્યારે દશરથ રાજા રામજી ને મધ ચટાડતા હતા 
ત્યારે તેમણે ઋષિ વશિષ્ઠ ને કહ્યું કે તમે વેદ મંત્ર કેમ બોલતા નથી,
ત્યારે ઋષિ વશિષ્ઠ એ કહ્યું હું શું વેદમંત્રો બોલું ? રામ ના દર્શન કરતા હું તે ભૂલી 
ગયો છું, અરે હું તો મારુ નામ પણ ભૂલી ગયો છું.

तत्र वेदा अवेदा भवन्ति | अत्र मर्त्यो अमर्त्यो भवति, अत्र ब्रह्म समश्रुते ||

 પ્રભુ વેદોથી પર છે, જ્ઞાન થી પણ પર છે, ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદો ની 
પણ જરૂર નથી.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment