Friday 24 March 2023

બ્રહ્મ - સંબંધ એ મનની ક્રિયા છે


જે પોતાના જ દોષ જુએ અને ઈર્ષ્યા કે અસૂયા ના રાખે તે અનસૂયા અને 
જે ત્રણે ગુણો ( રાજસિક - સાત્વિક - તમ્સ્ક ) થી પર છે તે અત્રિ કહેવાય.
અનસૂયા અને અત્રિ બનીએ તો પ્રભુ ગોતતા ગોતતા આપણા આંગણે આવે.

ત્રણે ગુણોને  ઓળંગીને મન નો સંબંધ પરમાત્મા જોડે કરવાનો છે. મનુષ્ય 
ત્રણે ગુણોથી "પર" બને,  ત્યારે જ બ્રહ્મ - સંબંધ થાય છે, બ્રહ્મ - સંબંધ એ 
મનની ક્રિયા છે, શરીર ની નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment