Thursday 23 March 2023

તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે


અસ્તિત્વ ધરાવતી તમામ વસ્તુઓ ભગવાનની માલિકીની છે 
અને કોઈએ કોઈ પણ વસ્તુ પર પોતાનો સ્વામિત્વ નો દાવો 
કરવો ન જોઈએ એવું જ્ઞાન થાય, ત્યારે જ ત્યાગ સંપૂર્ણ થયો કહેવાય.
જે મનુષ્ય જાણે છે કે બધી વસ્તુઓ કૃષ્ણની સંપત્તિ છે, તે હંમેશા 
ત્યાગમાં સ્થિત થયેલ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment