Sunday 23 April 2023

મારુ મરણ સુધરશે કે નહિ ?


શરીર છોડતાં હજાર વિંછી ઓ એક સાથે કરડે એની વેદના થાય છે.
આવી વેદનામાં પ્રભુનું નામ જીભ પર રહે, પ્રભુની કૃપા રહે, તેવા મનુષ્યનું 
જ જીવન ધન્ય છે.
ઈશ્વર જેના પુત્ર છે તેના માતા-પિતાને પણ બીક છે કે મારુ મરણ સુધરશે
કે નહિ ? જે એક એક ક્ષણ ને સુધારે, વાસનાઓનો (ઈચ્છાઓનો)  વિનાશ 
કરે અને પ્રભુનું નામ નિરંતર જીભ પર રાખે, તેનું મરણ સુધારે છે. 
સુખ ભોગવવા ની ।ઇચ્છા" એ વાસનાનું કારણ બને છે.વાસના મરણ ને 
બગાડે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment