Thursday 6 April 2023

સાચું સૌંદર્ય


ચામડીનું સૌંદર્ય એ સાચું સૌંદર્ય નથી, ચામડી પર તેજાબ ના છાંટા 
પડે તો તે ચામડી વિકૃત થઈ જાય છે.  ચામડી પર જેની નજર જાય તે 
ચમાર છે. જે આકાર જુએ છે તેમાં વિકાર જન્મે છે.અને વિકાર માનવી ને 
પાપ પ્રતિ દોરે છે.

રૂપનું અભિમાન અનર્થ કરનારું છે. રૂપ, ધન, વૈભવ, સત્તા - આ બધું 
ઈશ્વર ની કૃપા થી મળેલું છે, એમ સમજી મનમાં વિનમ્રતા-વિવેક ધારણ 
કરવા જોઈએ. 


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment