Wednesday 7 June 2023

નિષ્ફળતાનો ભય નથી


त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरे र्भजन्न पक्वोडथ  पतेत्ततो यदी |
यत्र क्व वाभद्रमभूदमुष्य किं को वार्थ आप्तोडभजतां स्वधर्मतः ||

 પરમેશ્વરની ભક્તિમય સેવામાં લાગી જવા માટે જેમણે પોતાની 
ભૌતિક પ્રવૃતિઓ છોડી દીધી છે, તેઓ કેટલીકવાર અપરિપક્વ 
દશામાં હોય ત્યારે પતન પણ પામે છે. છતાં પણ તેમને માટે નિષ્ફળ 
જવાનો કોઈ ભય નથી. બીજી બાજુએ, એક અભક્ત પોતાના કર્તવ્યોમાં 
પુરેપુરો વ્યસ્ત રહેલો હોવા છતાં કંઈ જ પામતો નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment