Tuesday 6 June 2023

માત્ર બીજાને સુખ આપવું


જેઓ ભગવત્કાર્યને વરેલા છે તેઓ માત્ર બીજાઓના 
કલ્યાણ, સુખ અને પ્રગતિ માટે જ જીવે છે. તેઓ પોતાના 
કોઈ અંગત સ્વાર્થ માટે જીવતા નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment