Friday 23 June 2023

શ્રીકૃષ્ણ હાજરાહજૂર છે.


सर्वात्मनः समदशो ह्यदयस्यानह्नकृतेः |
तत्कृतं मतिवैषम्यं निरवद्यस्य न कव्चित् ||

ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હોવાથી 
સર્વના હૃદયમાં હાજરાહજૂર છે. તેઓ સૌના પ્રત્યે સરખા 
દયાળુ છે અને ભેદભાવના જુઠા અહંથી તેઓ મુક્ત છે.તેથી 
તેઓ જે કાંઈ કરે છે તે ભૌતિક ઉન્માદથી મુક્ત હોય છે.
તેઓ સમભાવી છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment