Thursday 22 June 2023

જન્મ-મરણની ઘટમાળને અટકાવે


शृण्वन्ति गायन्ति गुणन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः |
त एव पश्यन्त्यचिरेण तावकं भवप्रवाहोपरमं पदाम्बुजम्  ||

હે શ્રીકૃષ્ણ ! તમારી દિવ્ય લીલાઓનું જેઓ સતત શ્રવણ, કીર્તન અને 
ગાન કરે છે અથવા બીજું કોઈ એમ કરે તેમાં આનંદ પામે છે, તે તમારા 
ચરણકમળને અવશ્ય પામે છે. માત્ર આપનાં ચરણકમળ જ જન્મ-મરણની 
ઘટમાળને અટકાવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment