Sunday 16 July 2023

ભગવાનને અન્ન ધરાવવું


દરેક ગૃહસ્થે ભગવાનને અન્ન ધરાવવું જોઈએ અને 
એને પરિણામે જો ભગવાન તૃપ્ત થયા હશે તો દસ 
જેટલા અતિથિઓ પણ તૃપ્ત થઈ જશે. 
આવો છે ભક્તિનો માર્ગ.   

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment