Sunday 27 August 2023

ભગવાન હયગ્રીવ


सत्रे ममास भगवान् हयशीरषाथो साक्षात् स यज्ञपुरुषस्तपनीयवर्णः |
छन्दोमयो मखमयोडखिलदेवतात्मा वाचोबभूवुरुशतीः श्वसतोडस्य नस्तः ||

 બ્રહ્માએ કરેલા યજ્ઞ વખતે ભગવાન હયગ્રીવ અવતાર તરીકે પ્રગટ થયા હતા.
તેઓ સાક્ષાત્ યજ્ઞસ્વરૂપ છે, અને તેમના દેહનો વર્ણ સુવર્ણ સમાન છે. તેઓ 
સાક્ષાત્ વેદસ્વરૂપ પણ છે, અને સર્વ દેવોના પરમાત્મા છે. જયારે તેમણે શ્વાસ 
લોઢી ત્યારે તેમનાં નસકોરાંમાંથી વેદ-મંત્રોના સર્વ સુમધુર ધ્વનિ ઉત્પન્ન થયા હતા.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment