Monday 28 August 2023

ભગવાન મત્સ્યાવતાર


मत्स्यो युगान्तसमये मनुनोपलब्धः क्षोणीमयो निखिलजीवनिकायकेतः |
विस्त्रंसितानुरुभये सलिले मुखान्मे आदाय तत्र विजहार ह वेद मार्गान् ||


યુગના અંત સમયે સત્યવ્રત નામના ભાવિ વૈવસ્વત મનુએ જોયું કે ભગવાન 
મત્સ્યાવતારમાં પૃથ્વીલોક સુધીના સર્વ જીવાત્માઓનું આશ્રયસ્થાન છે. યુગના 
અંતે પ્રલયકારી વિશાળ પાણીના ભયને કારણે બ્રહ્માના મુખમાંથી વેદો નીકળી 
પડે છે, ભગવાન તે વિસ્તીર્ણ જળરાશિમાં વિહાર કરે છે અને વેદોનું રક્ષણ કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment