Thursday 7 September 2023

પૂર્ણ સંતોષ


धौतात्मा पुरुषः कृष्णपादमूलं न मुञ्चति |
मुक्त सर्वपरिक्लेशः पान्थः स्वशरणं यथा ||

જેનું હૃદય ભક્તિયોગ દ્વારા શુદ્ધ થયેલું છે એવો ભગવદ્દભક્ત  
ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનો આશ્રય કદી છોડી દેતો નથી,
કારણ કે કષ્ટદાયક પ્રવાસ પછી પ્રવાસીને પોતાના ઘરમાં જેમ તૃપ્તિ 
સાંપડે છે તેમ તેને પ્રભુના ચરણકમળમાં જ પૂર્ણ સંતોષ મળે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment