Tuesday 5 September 2023

પરમ લાભ આપનાર



स श्रेयसामपि विभुर्भगवान यतोडस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः |
देहे स्वधातुविगमेडनुविशीर्यमाळे व्योमेव तत्र पुरुषो न विशीर्यतेडजः ||
 
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ શુભ વસ્તુઓના સર્વોપરી સ્વામી છે, કારણ કે 
જીવાત્મા દ્વારા જે કાંઈ ભૌતિક અથવા આધ્યાત્મિક જીવનમાંનાં કર્મો થાય છે 
તેના ફળ આપનાર ભગવાન છે. આમ હોવાથી પરમ લાભ આપનાર તેઓ જ છે.
દરેક વ્યક્તિગત જીવાત્મા અજન્મા છે અને તેથી મહાભુતોના બનેલા શરીરના વિનાશ 
પછી પણ શરીરની અંદર રહેલા વાયુની જેમ જ જીવાત્માનું અસ્તિત્વ રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment