Tuesday 16 January 2024

અધ્યાત્મજ્ઞાન


જે લોકો ભૌતિક સંપત્તિ, સમાજ, મૈત્રી તથા પ્રેમ માટે બહુ 
લાલસા રાખનારા હોય છે તેમને માટે આ આસક્તિ રૂપી
ગાંઠ બહુ મજબૂત બને છે. કેવળ "બ્રહ્મભાવન", જેના બોધ
વડે અધ્યાત્મજ્ઞાન વધે છે તે વડે જ હૃદયમાંની  ગાંઠ છિન્નભિન્ન 
થઇ જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment