Thursday 1 February 2024

ચેતન આત્મા


कार्यकारणकर्तृत्वे कारणं प्रकृतिं विदुः |
भोक्तृत्वे सुखदुखानां पुरुषं प्रकृतेः परम् ||

બદ્ધ જીવના ભૌતિક શરીરનું તથા ઈન્દ્રિયોનું અને 
ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોનું કારણ ભૌતિક પ્રકૃતિ 
છે. વિદ્વાન મનુષ્યો આ જાણે છે. સ્વભાવે આધ્યાત્મિક 
એવા આત્માના સુખ તથા દુઃખની લાગણીઓનો અનુભવ 
સ્વયં ચેતન આત્માને કારણે જ થાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment