Wednesday 31 January 2024

ઉગ્ર ભય


नान्यत्र मद्भगवतः प्रधानपुरुषेश्वरात् |
आत्मनः सर्वभूतानां भयं तीव्रं निवर्तते ||

પ્રભુ શ્રીકપિલ મહારાજ તેમના માતૃશ્રી દેવહુતિને કહે છે કે,
હું સર્વ શક્તિમાન ઈશ્વર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, 
અખિલ સૃષ્ટિનું આદિકારણ અને જીવમાત્રનો પરમાત્મા 
છું. આથી મારા આશ્રય સિવાય અન્યત્ર આશ્રય લેનાર કોઈ 
પણ મનુષ્ય જન્મ તથા મૃત્યુના ઉગ્ર ભયમાંથી કદાપિ ઉગરી 
જઈ શકતો નથી.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment