Friday 2 February 2024

શિષ્ટાચાર


परोपदेशे समये शिष्टाः सर्वे भवन्ति वै |
विस्मरन्तिह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते ||

બીજા વ્યક્તિને સલાહ દેવા સમયે બધા લોકો 
નમ્ર હોય છે અને  શિષ્ટાચાર  નું પાલન કરે છે,
પરંતુ તે જ કાર્ય જયારે પોતાને કરવાનું હોય, ત્યારે  
બધો શિષ્ટાચાર ભુલાય જાય છે.

//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//


 

0 comments:

Post a Comment