Tuesday 12 March 2024

બધાની પરાકાષ્ઠા અને પરમગતિ


इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥
महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा गतिः॥

ઇન્દ્રિયો કરતાં એના વિષય વધારે શ્રેષ્ઠ છે, વિષયથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ અને 
બુદ્ધિથી ઉત્કૃષ્ટ આ મહાન આત્મા છે. જીવાત્માથી (ઈશ્વરની) અવ્યક્ત શક્તિ શ્રેષ્ઠ છે. 
અવ્યક્ત શક્તિથી એ પુરુષ (પરમપુરુષ પરમેશ્વર) શ્રેષ્ઠ છે, એ પરમ પુરુષથી શ્રેષ્ઠ બીજુ 
કશું છે જ નહીં. એ બધાની પરાકાષ્ઠા અને પરમગતિ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment