Monday 11 March 2024

મૂર્ખ નો સંગ કરવો નહિ


तेष्वशान्तेषु मूढेषु खण्डितात्मस्वसाधुषु । 
सङ्गं न कुर्याच्छोच्येषु योषित्क्रीडामृगेषु च ।।

જે મનુષ્ય આત્મ-સાક્ષાત્કારના જ્ઞાનથી રહિત છે 
અને જે સ્ત્રીના હાથમાં રમકડાના શ્વાનથી વધારે 
કંઈ જ નથી તેવા અસભ્ય અને મૂર્ખ મનુષ્યોનો સંગ 
કરવો જોઈએ નહિ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment