Sunday 26 May 2024

પરિત્યાગ અને ત્યાગ



काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः |
सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ||

ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને 
વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળત્યાગને 
બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે.

 
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment