Friday 24 May 2024

શુદ્ધ ભક્તિ


ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति |
समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ||


આધ્યાત્મિક અવસ્થામાં રહેલો મનુષ્ય તરત જ 
પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે અને સંપૂર્ણ 
આનંદમય બને છે. તે કશાનો શોક કરતો નથી કે
કશાની ઈચ્છા કરતો નથી. તે જીવમાત્ર પ્રત્યે સમાન
ભાવ રાખે છે. એ સ્થિતિમાં મારી (શ્રીકૃષ્ણ ની) શુદ્ધ
ભક્તિ પામે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment