Tuesday, 24 December 2024

વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને કર્મો નથી બાંધતાં


योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् |
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय ||
भा.गी. 4.41

હે ધનંજય ! યોગ એટલે કે સમતા દ્વારા જેનો
સંપૂર્ણ કર્મોથી સંબંધ-વિચ્છેદ થઈ ગયો છે અને
જેનો વિવેક-જ્ઞાન વડે સકળ સંશયોનો નાશ થઈ
ગયો છે, એવા વશ કરેલ અંતઃકરણવાળા પુરુષને
કર્મો નથી બાંધતાં.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment