Monday, 10 March 2025

અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય


श्रीभगवानुवाच |
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ||
भा.गी. 6.35

શ્રીભગવાન બોલ્યા:-
હે મહાબાહો ! આ મન ઘણું ચંચળ છે તેમજ
મુશ્કેલીથી વશ થનારું છે, આ તારું કહેવું બિલકુલ
બરાબર છે. છતાં પણ હે કુંતીપુત્ર ! એ અભ્યાસ અને
વૈરાગ્ય વડે વશમાં થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment