अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय: ||
भा.गी. 8.5
જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો
રહીને શરીર છોડીને જાય છે, એ મારા સ્વરૂપને
જ પ્રાપ્ત થાય છે, એમાં સહેજ પણ સંશય નથી.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment