Thursday, 1 May 2025

મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय: ||
भा.गी. 8.5

જે માણસ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો
રહીને શરીર છોડીને જાય છે, એ મારા સ્વરૂપને
જ પ્રાપ્ત થાય છે, એમાં સહેજ પણ સંશય નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment