Friday, 2 May 2025

અન્તકાળે જે-જે પણ ભાવનું સ્મરણ


यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: ||
भा.गी. 8.6

હે કુન્તીપુત્ર અર્જુન ! માણસ અન્તકાળે જે-જે
પણ ભાવનું સ્મરણ કરતો રહીને શરીરને છોડે
છે, સદા તે જ ભાવથી ભાવિત થઇને તેને-તેને
જ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે-તે યોનિમાં ચાલ્યો જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//


 

0 comments:

Post a Comment