यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: ||
भा.गी. 8.6
હે કુન્તીપુત્ર અર્જુન ! માણસ અન્તકાળે જે-જે
પણ ભાવનું સ્મરણ કરતો રહીને શરીરને છોડે
છે, સદા તે જ ભાવથી ભાવિત થઇને તેને-તેને
જ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે-તે યોનિમાં ચાલ્યો જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment