तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ||
भा.गी. 8.7
માટે હે અર્જુન ! તું સર્વ કાળે એટલે કે નિરંતર
મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર; આ પ્રમાણે
મારામાં અર્પેલાં મન-બુદ્ધિથી યુક્ત થઇ તું ચોક્કસ
મને જ પામીશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment