Monday, 5 May 2025

અન્યનું ચિંતન ન કરવાવાળા


अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना |
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ||
भा.गी. 8.8

હે પૃથાનંદન ! અભ્યાસસ્વરૂપ યોગથી યુક્ત,
અને અન્યનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી પરમ
દિવ્ય પુરુષનું નિરંતર ચિન્તન કરતો રહીને શરીર
છોડનાર મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment