अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना |
परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ||
भा.गी. 8.8
હે પૃથાનંદન ! અભ્યાસસ્વરૂપ યોગથી યુક્ત,
અને અન્યનું ચિંતન ન કરવાવાળા ચિત્તથી પરમ
દિવ્ય પુરુષનું નિરંતર ચિન્તન કરતો રહીને શરીર
છોડનાર મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત થઈ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment