कविं पुराणमनुशासितारमणोरणीयांसमनुस्मरेद्य: |
सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमस: परस्तात् ||
प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव |
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्स तं परं पुरुषमुपैति दिव्यम् ||
भा.गी. 8.9-10
જે માણસ સર્વજ્ઞ, અનાદિ, સૌના ઉપર શાસન કરવાવાળા
સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ, સૌનું ધારણ-પોષણ કરનાર, અવિદ્યાથી
અત્યંત પર, સૂર્ય સમાન પ્રકાશ સ્વરૂપ અર્થાત્ જ્ઞાનસ્વરૂપ અને
આવા અચિન્ત્ય સ્વરૂપનું ચિંતન કરે છે,
તે ભક્તિયુક્ત માણસ અંતસમયે નિશ્ચળ મનથી અને યોગબળથી
બે ભ્રમરોની મધ્યમાં પ્રાણોને સારી રીતે પ્રવિષ્ટ કરીને સ્મરતો-
સ્મરતો તે પરમ દિવ્ય પુરુષને જ પ્રાપ્ત થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment