यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागा: |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ||
भा.गी. 8.11
વેદને જાણનાર વિદ્વાનો જે પરમપદને અવિનાશી કહે
છે, વીતરાગ યતિ જેને પ્રાપ્ત કરે છે તથા સાધક જેની
પ્રાપ્તિની ઈચ્છા કરતા રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે,
તે પદ હું તારા માટે સંક્ષેપમાં કહીશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment