Saturday, 28 June 2025

નિઃસંદેહ પરમ ગતિને પામે છે


मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्यु: पापयोनय: |
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ||
भ.गी. 9.32

હે પૃથાનંદન ! જે કોઈ પણ પાપયોનિવાળા હોય તથા
જે પણ સ્ત્રીઓ, વૈશ્યો, તથા શુદ્રો હોય, તેઓ પણ મારે
સર્વથા મારા થઈને નિઃસંદેહ પરમ ગતિને પામે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment