Friday, 27 June 2025

મારા કોઈ ભક્તનું ક્યારેય પતન નથી થતું


क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति |
कौन्तेय प्रतिजानीहि न मे भक्त: प्रणश्यति ||
भ.गी. 9.31

એ સત્વરે એટલે કે એજ ક્ષણે ધર્માત્મા થઇ જાય
છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. હે
કુંતીનંદન ! તું હિંમતભેર ઘોષણા કર કે મારા કોઈ
ભક્તનું ક્યારેય પતન નથી થતું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment