अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् |
साधुरेव स मन्तव्य: सम्यग्व्यवसितो हि स: ||
भ.गी. 9.30
જો કોઈ અત્યંત દુરાચારી પણ અનન્ય ભક્ત
બનીને મને ભજે છે, તો તેને સાધુ જ માનવાયોગ્ય
છે; કેમકે તેણે ખુબ સારી રીતે દ્રઢ નિશ્ચય કરી લીધો છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment