Tuesday, 19 August 2025

અનંત બ્રહ્માંડ મારા કોઈ એક અંશમાં છે


अथवा बहुनैतेन किं ज्ञातेन तवार्जुन |
विष्टभ्याहमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ||
भ.गी. 10.42

અથવા હે અર્જુન ! તારે આ પ્રમાણે ઝાઝી-વાતો
જાણવાની શી જરૂર છે ? જયારે હું મારા કોઈ
એક અંશ માત્રથી આ આખાય બ્રહ્માંડને વ્યાપ્ત કરીને
સ્થિત છું, અર્થાત્ અનંત બ્રહ્માંડ મારા કોઈ એક અંશમાં છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment