यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन |
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ||
भ.गी. 10.39
અને હે અર્જુન ! સમસ્ત પ્રાણીઓનું જે બીજ
મૂળ છે, તે બીજ પણ હું જ છું; કેમકે તેવું ચર
કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું
હોય અર્થાત્ ચર-અચર બધું હું જ છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment