नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप |
एष तूद्देशत: प्रोक्तो विभूतेर्विस्तरो मया ||
भ.गी. 10.40
હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત
નથી. મેં તારી સામે મારી વિભૂતિઓનો જે
વિસ્તાર કહ્યો છે, આ તો માત્ર સંક્ષેપથી એટલે
કે અત્યંત ટૂંકમાં કહ્યો છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment