द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् |
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ||
भ.गी. 10.36
છળનારાઓમાં જુગાર તથા તેજસ્વિઓમાં તેજ
હું છું. જીતનારાઓનો વિજય હું છું. નિશ્ચય
કરનારાઓનો નિશ્ચય અને સાત્ત્વિક માણસોનો
સાત્ત્વિક ભાવ હું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment