वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जय: |
मुनीनामप्यहं व्यास: कवीनामुशना कवि: ||
भ.गी. 10.37
વૃષ્ણિવંશીઓમાં વાસુદેવપુત્ર શ્રીકૃષ્ણ અને
પાંડવોમાં ધનંજય હું છું. મુનિઓમાં વેદવ્યાસ
અને કવિઓમાં કવિ શુક્રાચાર્ય પણ હું જ છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment