यथा नदीनां बहवोऽम्बुवेगा: समुद्रमेवाभिमुखा द्रवन्ति |
तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ||
भ.गी. 11.28
જેમ નદીઓના અનેક જળપ્રવાહો સ્વાભાવિક જ સાગર તરફ
દોડે છે, એ જ રીતે પેલા સંસારના શ્રેષ્ઠ શુરવીરો પણ આપનાં
બધી બાજુએથી દેદીપ્યમાન મુખોમાં પ્રવેશી રહ્યા છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment