Wednesday, 24 September 2025

મોહને વશ થઈ પોતે નષ્ટ થવા માટે


यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगा: |
तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगा: ||
भ.गी. 11.29

જેમ પતંગિયા મોહને વશ થઈ, પોતે નષ્ટ થવા માટે ઘણા વેગથી
ઉડતાં-ઉડતાં પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશતાં હોય છે, એમ જ આ બધા
લોકો પણ મોહવશ પોતાના નાશને માટે અતિ વેગથી દોડતા-દોડતા
આપનાં મુખોમાં પ્રવેશી રહ્યા છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment