सञ्जय उवाच |
इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूय: |
आश्वासयामास च भीतमेनं भूत्वा पुन: सौम्यवपुर्महात्मा ||
भ.गी. 11.50
સંજય બોલ્યા - વાસુદેવ ભગવાને અર્જુનને આ પ્રમાણે
કહીને ફરીથી એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દેખાડ્યું અને
મહાત્મા શ્રીકૃષ્ણે પછી સૌમ્યમૂર્તિ એટલે કે દ્વિભુજ મનુષ્યરૂપ
થઈને આ ભય પામેલા અર્જુનને આશ્વાસન આપ્યું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:
Post a Comment