अर्जुन उवाच |
दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन |
इदानीमस्मि संवृत्त: सचेता: प्रकृतिं गत: ||
भ.गी. 11.51
અર્જુન બોલ્યા-હે જનાર્દન ! આપના આ પરમશાન્ત
મનુષ્યરૂપને જોઈને હું હવે સ્થિરચિત્ત થઈ ગયો છું
અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચુક્યો છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:
Post a Comment